Search This Blog

Tuesday, April 26, 2022

કર્મો પોતાનું કામ કરે છે, કુદરતના ચોપડે બધી નોંધ લેવાઈ જાય છે, માનવની "હોશિયારી, જોહુકમી, કે દાદાગીરી" જ્યાં સુધી એનાં પુણ્ય હોય ત્યાં સુધી ચાલે છે, પછી તો "ચક્રવૃદ્ધિ વ્યાજ" સહિત એનો બદલો ચૂકવવો પડે છે.